અમદાવાદ : મોંઘવારી-બેરોજગારી મુદ્દે કોંગ્રેનું "ગુજરાત બંધ" એલાન, પ્રદેશ પ્રમુખ બજારો બંધ કરાવવા નીકળ્યા...
મોંઘવારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત બંધના એલાનની જાહેરાત કરી
મોંઘવારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત બંધના એલાનની જાહેરાત કરી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી છે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી તારીખ 5મી સપ્ટેમ્બરે અમદાવાદ આવી રહ્યા હોય પ્રભારી રઘુ શર્માએ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું
આજરોજ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલા વાદવિવાદો વચ્ચે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હરીશ પરમારની વરણી કરવામાં આવી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે. તો રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર સામે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં આપની યોજાય પ્રેસ કોન્ફરન્સ આપના સંગઠન માળખાની કરવામાં આવી જાહેરાત