ભરૂચ: તારીખ 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઝઘડિયાના રાજપારડી ખાતે કરાશે ઉજવણી
વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના ડી.પી. શાહવિદ્યામંદિર,રાજપારડી કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.
વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના ડી.પી. શાહવિદ્યામંદિર,રાજપારડી કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે.
કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને કોંગ્રેસના કાર્યકરોએ નેત્રંગ તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શન પર ઉતર્યા હતા,અને તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતા તાત્કાલિક નેત્રંગ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો
રાજ્યમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટરનું પ્રમોશન આપવામાં આવ્યું છે. આજે રાજ્યમાં ફરજ બજાવતા 233 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી પણ તૈયાર કરી છે..
ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ગુલાબસિંગ ભારજી વસાવાએ-તેમની બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. નર્મદા મૈયા બ્રિજ નજીકથી પોલીસકર્મીની બાઈકની થઈ છે ચોરી
ટ્રક, ડમ્પર, કન્ટેનર જેવા વાહનોમાં ખેપિયાઓ કોઈને કોઈ સામાનની આડમાં દારૂની હેરાફેરી કરતા હોય છે, ત્યારે આ વખતે વલસાડ જિલ્લાની પારડી પોલીસે ચોરખાના બનાવી હેરાફેરી કરતુ એક ડમ્પર ઝડપી પાડ્યું...
દશામા વ્રતનો પ્રારંભ રવિવારથી થવા જઈ રહ્યો છે, ત્યારે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે. 10 દિવસ સવાર-સાંજ નિયમિત રીતે દશામાની આરતી તેમજ કથાનું વાંચન કરવાનુ હોય છે
કેન્દ્ર સરકાર દ્વ્રારા વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે ભૂસ્ખલનમાં 47 લોકોએ ગુમાવ્યો છે જીવ
યૂથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, વિરોધ કરી રહેલા યૂથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી