આરોગ્ય હાઇ બીપી સહિત અનેક બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે સોપારી, જાણો સેવનના ફાયદા.... સોપારીનો ઉપયોગ મોટાભાગે ગુટકા કે પાનમાં થાય છે. તમાકુ સાથે તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. By Connect Gujarat 14 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય હાર્ટને હેલ્ધી રાખવા માટે ઘટાડો મીઠાનો ઉપયોગ, આરોગ્ય માટે હાનિકારક છે મીઠું..... WHOના એક રિપોર્ટ અનુસાર વધુ પડતું મીઠું સમગ્ર દુનિયામાં મોત અને બીમારીઓના મુખ્ય કારણોમાનું એક છે. By Connect Gujarat 15 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: લીલા શાકભાજીના ભાવ કિલોએ 70- 100એ પહોંચતાં ડુંગળી અને બટાકાનો વપરાશ વધ્યો ! સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતથી શાકભાજીના ભાવમાં થઈ રહેલ સતત વધારાને પગલે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. By Connect Gujarat 05 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય અળસીનું સેવન આ 4 પ્રકારની સમસ્યાવાળા લોકોને સ્વાસ્થ્યને માટે છે નુકસાનકારક,વાચો અળસી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેથી તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. By Connect Gujarat 22 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
લાઇફસ્ટાઇલ શિયાળાની ઋતુમાં હળદરનું સેવન કઈ રીતે છે ફાયદાકારક શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે એવો સમય આવે છે જ્યારે તમે વિવિધ પ્રકારના પૌષ્ટિક ખોરાકનો આનંદ લઈ શકો છો. By Connect Gujarat 08 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય કમળ કાકડીનું સેવન કેવી રીતે છે ફાયદા કારક, જાણો તેના વિશે કમળનું ફૂલ માત્ર જોવામાં જ સુંદર નથી પરંતુ તે અનેક ગુણોથી ભરેલું છે. કમળના મૂળમાં સ્વાસ્થ્ય માટે જરૂરી ફાઈબર, આયર્ન, પોટેશિયમ, વિટામિન સી, પ્રોટીન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. By Connect Gujarat 08 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : હોળી-ધૂળેટી પર્વે થતો કેમિકલયુક્ત રંગોનો વપરાશ "જોખમી", પ્રાકૃતિક રંગોથી ઉજવણી કરવા તબીબની સલાહ રંગોના પર્વ હોળી-ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ધૂળેટીના દિવસે કેમિકલયુક્ત રંગોના વપરાશથી લોકોમાં ચામડીના રોગ પણ થતાં હોય છે. By Connect Gujarat 14 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શાંતિધામ સ્મશાન ગૃહમાં LNG પેટ્રોનેટ કંપનીના સહયોગથી વુડન ફરનેશ લગાવાય... ભરૂચ શહેરના દાંડિયાબજાર નજીક આવેલ શાંતિધામ સ્મશાન ગૃહ ખાતે LNG પેટ્રોનેટ કંપનીના સહયોગથી આધુનિક વુડન ફરનેશ લગાડવામાં આવી છે By Connect Gujarat 17 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn