બિઝનેસ શેરબજારમાં ધડામ, સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે ઘટાડો BSE સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 665.27 પોઈન્ટ ઘટીને 79,058.85 પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 229.4 પોઈન્ટ ઘટીને 24,074.95 પર બંધ થયો હતો. By Connect Gujarat Desk 04 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : છેલ્લા 1 મહિનાથી નર્મદા મૈયા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય..! ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત બાદ છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડતા અનેક વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. By Connect Gujarat 18 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા રશિયા જતું એરક્રાફ્ટ અફઘાનિસ્તાનમાં ક્રેશ, DGCAએ કન્ફર્મ કર્યું કે ભારતીય પ્લેન નથી..! રશિયાની રાજધાની મોસ્કો જઈ રહેલું DF-10 એરક્રાફ્ટ અફઘાનિસ્તાનના બદખ્શાન વિસ્તારમાં ક્રેશ થયું છે. By Connect Gujarat 21 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા બ્રાઝિલમાં પ્લેન ક્રેશ થતાં 18 લોકોના મોત, ખરાબ હવામાનને સર્જાય દુર્ઘટના.... બ્રાઝિલમાં શનિવારે એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં પાયલટ અને કો-પાયલટ સહિત 14 લોકોના મોત થયા હતા. By Connect Gujarat 17 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઓસ્ટ્રેલિયામાં અમેરિકન મિલીટરીનું પ્લેન ક્રેશ, મિલિટરી એક્સરસાઇઝમાં સામેલ 20 યુએસ મરીન હતા સવાર... ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી લશ્કરી કવાયત દરમિયાન આજે રવિવારે લગભગ 20 યુએસ મરીનને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું. By Connect Gujarat 27 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ એરફોર્સના બે વિમાન થયા ક્રેશ, સુખોઈ-20 અને મિરાજ 2000 એરક્રાફ્ટ ક્રેશ થયા આજે દેશમાં એકસાથે ત્રણ વિમાન દુર્ઘટના થયાના સમાચાર સામે હડકંપ મચી ગયો છે. By Connect Gujarat 28 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા કિવમાં શાળા પર હેલિકોપ્ટર થયું ક્રેશ, યુક્રેનના મંત્રી સહિત 16ના મોત..! યુક્રેનની રાજધાની કિવમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના બની છે. આ અકસ્માતમાં યુક્રેનના મંત્રી સહિત 16 લોકોના મોતના થાય છે. By Connect Gujarat 18 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઉત્તરાખંડ : કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ સહિત 7 લોકોના મોત ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો છે. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. By Connect Gujarat 18 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસરના પીલુદ્રા ગામે માઇનોર કેનાલમાં ભંગાણ,ખેતીના ઊભા પાકને નુકશાન જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે નર્મદા માઈનોર કેનાલમાં ભંગાણ સર્જાતા પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું By Connect Gujarat 20 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn