જામનગર : વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થતા એક ટ્રેઈની પાયલોટનું મોત,અન્ય એક સારવાર હેઠળ
જામનગર તાલુકાના સુવરડા ગામમાં બુધવારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું, અને પ્લેન આગના ગોળામાં ફેરવાયું હતું.
જામનગર તાલુકાના સુવરડા ગામમાં બુધવારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું, અને પ્લેન આગના ગોળામાં ફેરવાયું હતું.
BSE સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 665.27 પોઈન્ટ ઘટીને 79,058.85 પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 229.4 પોઈન્ટ ઘટીને 24,074.95 પર બંધ થયો હતો.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત બાદ છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડતા અનેક વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે.
રશિયાની રાજધાની મોસ્કો જઈ રહેલું DF-10 એરક્રાફ્ટ અફઘાનિસ્તાનના બદખ્શાન વિસ્તારમાં ક્રેશ થયું છે.
બ્રાઝિલમાં શનિવારે એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં પાયલટ અને કો-પાયલટ સહિત 14 લોકોના મોત થયા હતા.
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી લશ્કરી કવાયત દરમિયાન આજે રવિવારે લગભગ 20 યુએસ મરીનને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું.
આજે દેશમાં એકસાથે ત્રણ વિમાન દુર્ઘટના થયાના સમાચાર સામે હડકંપ મચી ગયો છે.