અમદાવાદ : સ્મશાનગૃહોમાં લાકડાનો જથ્થો વધારાયો, ભઠ્ઠીઓનું રીનોવેશન પણ કરાયું
કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ, બીજી લહેરમાં સ્મશાનગૃહોમાં લોકોને પડી હતી હાલાકી.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ, બીજી લહેરમાં સ્મશાનગૃહોમાં લોકોને પડી હતી હાલાકી.
સ્વામીના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે મૂકાશે, 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરાશે.
છેલ્લે જુન મહિનામાં બે મૃતદેહ આવ્યાં હતાં, જિલ્લામાં કોરોનાથી મૃત્યુની બની ઘટના.