ભરૂચ: જંબુસરના દહેગામે વકફની મિલકતોમાં ગેરરીતિના આક્ષેપ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચના જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનો દ્વારા ગામની મિલકતોમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરવામાં આવી છે
ભરૂચના જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનો દ્વારા ગામની મિલકતોમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરવામાં આવી છે
ભરૂચના દહેજ તરફ કામદારોને લઈ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દેહગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ તાળવે ચોંટયા હતા.જોકે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. આર.કે.ટોરાણીની ટીમ ખાનગી વાહનમાં ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી દરમ્યાન દહેગામ બસ સ્ટેન્ડ પાસે એક સફેદ કલર