ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરાને જોડતા બિસ્માર માર્ગના સમારકામની કામગીરી શરૂ કરાય
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરાના માર્ગની બિસ્માર હાલત, સ્થાનિકોએ રવિવારે નોંધાવ્યો હતો વિરોધ.
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરાના માર્ગની બિસ્માર હાલત, સ્થાનિકોએ રવિવારે નોંધાવ્યો હતો વિરોધ.
ઓવરબ્રિજ પરનો માર્ગ એ હદે બિસ્માર બન્યો છે કે તમે જાણે ચંદ્રની ધરતી પરથી પસાર થઈ રહ્યા હોય એવો આભાસ થઈ રહયો છે