Home > darshan
You Searched For "Darshan"
નવરાત્રી વિશેષ: ભરૂચના ઓસારાનું વિશ્વશાંતિ મહાકાળી મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર,જુઓ શું છે મંદિરનું મહત્વ
27 Sep 2022 8:39 AM GMTભરૂચના ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
ભરૂચ : નવલા નોરતાના 9 દિવસ ઓસારાનું વિશ્વ શાંતિ શ્રી મહાકાળી મંદિર દર્શનાર્થે રહેશે ખુલ્લું
20 Sep 2022 11:51 AM GMTશક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રીમાં નવદુર્ગા, અંબા, બહુચર, કાલિકાના પૂજા-અર્ચનાનું મહા પર્વ આગામી દિવસોમાં શારદીય નવરાત્રી આવી રહી છે.
અમદાવાદ : દુંદાળા દેવના દર્શને પહોંચ્યા મુખ્યમંત્રી, શ્રીજીભક્તોમાં ખુશી...
1 Sep 2022 7:57 AM GMTમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રીજીના દર્શને પહોંચ્યા, કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું
જુનાગઢ : સેજના ઓટા વિસ્તારમાં મુસ્લિમોની મહોરમની પરંપરાગત રીતે ઉજવણી, હિન્દુ સમાજના લોકો પણ દર્શન કરવા પહોંચ્યા
9 Aug 2022 7:40 AM GMTઇસ્લામ ધર્મના તહેવાર મોહરમની જૂનાગઢમાં પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે મોહરમના નવમા દિવસે ચાંદીની સેજ પળમાં આવતી હોય છે
જામનગર : ચૈત્ર નવરાત્રી નિમિત્તે માટેલ પદયાત્રામાં 52 ગજની ધ્વજા સાથે 2 હજારથી વધુ શ્રધ્ધાળુઓ જોડાયા
7 April 2022 9:53 AM GMTમાટેલ પદયાત્રા સંઘ-જોગવડ દ્વારા પ્રતિવર્ષ ચૈત્ર નવરાત્રીમાં જામનગરથી અનેક શ્રધ્ધાળુઓને પગપાળા માટેલ દર્શનાર્થે લઈ જવામાં આવે છે
અમદાવાદ : દિલ્હી અને પંજાબના CMએ કર્યા શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન...
3 April 2022 9:00 AM GMTદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અમદાવાદ મુલાકાતનો આજે બીજો દિવસ છે
જામનગર : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સિદસર સ્થિત ઉમિયા માતાના મંદિરે શિશ ઝુકાવ્યું...
3 April 2022 7:14 AM GMTજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ખાતે ઉમિયા માતાના મંદિરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દર્શન માટે આવી પહોચ્યા હતા
સુરત : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે કરી ધૂળેટીની ભવ્ય ઉજવણી...
18 March 2022 11:14 AM GMTગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધૂળેટીના દિવસે પોલીસ સિક્યુરિટી ગાર્ડ અને કોન-વે વગર મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
ગીર સોમનાથ : હોળી નિમિત્તે કાલભૈરવની 20 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ, દર્શન માટે ભક્તોની કતાર...
18 March 2022 7:14 AM GMTગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે હોળી નિમિત્તે ભોઇ સમાજ દ્વારા અંદાજે 200 વર્ષથી પરંપરાગત રીતે યોજાતા ભૈરવનાથ હોળીના દર્શન કરી નગરજનો ધન્ય બન્યા હતા.
સુરેન્દ્રનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડવાળા મંદિરે દર્શન સહિત પૂજા-અર્ચના કરી...
18 March 2022 6:01 AM GMTવડવાળા મંદિર-દૂધરેજ ધામ અને સમસ્ત રબારી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિશેષ સન્માન કરવા માટે સન્માન સમારંભ યોજાયો હતો.
અમદાવાદ : ડાકોર પદયાત્રાના રૂટ પર સેવા કેમ્પો ધમધમ્યાં, ભક્તોની સેવા કરવા લોકોમાં ઉત્સાહ...
14 March 2022 11:58 AM GMTખેડા જિલ્લાના ડાકોર સ્થિત રણછોડરાયના મંદિરે આગામી ફાગણ સુદ પુનમના દિવસે ભવ્ય મેળો હોવાથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ દર્શન કરવા જશે.
નર્મદા : ગોરા ઘાટ સ્થિત માઁ નર્મદા મૈયાની મહાઆરતીમાં સહભાગી થઈ રાજ્યમંત્રીએ ધન્યતા અનુભવી
8 March 2022 9:08 AM GMTગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ નર્મદા જિલ્લાના પ્રવાસે આવી પહોચ્યા હતા.