અંકલેશ્વર: ભડકોદ્રાની ક્રિષ્નાપાર્ક સોસા.ના મકાનમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો !
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે
હાલમાં જ સાઉથ મેક્સિકોમાં એક દુર્ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં બસ અને ટ્રકની ટક્કર થઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 41 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જેમાં બસમાં મુસાફરી કરી રહેલા 48માંથી 38 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા.
નવ ઘાયલોમાં સાત રહેવાસીઓ અને બે સ્ટાફ સભ્યોનો સમાવેશ થાય છે જેઓ ધુમાડાના શ્વાસને કારણે મૃત્યુ પામ્યા હતા, પ્રીફેક્ચરે જણાવ્યું હતું. તેમાંથી આઠને પેરિસ ક્ષેત્રની વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.
યમનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બચાવ ટીમ ગુમ થયેલા લોકોને શોધી રહી છે. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કારણે વાહનો બળીને રાખ થઈ ગયા હતા અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે 9 વર્ષીય બાળક ગુમ થયાને 3 દિવસ બાદ ખાલી ટાંકામાંથી મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
દરમિયાન ગાઝામાં ઈઝરાયેલના ઘાતક હવાઈ હુમલામાં છેલ્લા 24 કલાકમાં 704 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ બે તટસ્થ અમ્પાયરો પૈકીના એક પિલુ રિપોર્ટરનું બીમારીના કારણે અવસાન થયું
23 વર્ષીય શિક્ષિકાના શંકાસ્પદ મોતના કારણે ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે