આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ટૂંક સમયમાં દિલ્હીમાં લાગુ થશે !
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) ટૂંક સમયમાં દિલ્હીમાં લાગુ થવા જઈ રહી છે. 18 માર્ચે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાની
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) ટૂંક સમયમાં દિલ્હીમાં લાગુ થવા જઈ રહી છે. 18 માર્ચે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાની
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે આયુષ્માન ભારત યોજનાને લાગુ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ સાથે આર્થિક રીતે નબળા લોકોને 5 લાખ રૂપિયાનું હેલ્થ કવર મળશે. હાલમાં 55 કરોડથી વધુ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના દિલ્હીમાં લાગુ ન હતી.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદી સાથે રવિવારે, 9મી માર્ચે રાજધાની દિલ્હીમાં મુલાકાત કરી છે. સીએમ યોગી અને પીએમ મોદી વચ્ચે મહાકુંભના સમાપન
આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાના મિશનના ભાગરૂપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બે દિવસીય ગુજરાત પ્રવાસના આયોજન મુજબ
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી પંકજ કુમાર સિંહે CAG રિપોર્ટ પર આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, કોવિડ-19ના સમયે લોકો ઓક્સિજન માટે તડપતા હતા અને તેઓ શીશમહેલ બનાવવામાં વ્યસ્ત હતા.
દિલ્હી હાઈકોર્ટે એક આદેશમાં કહ્યું છે કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં સ્માર્ટફોન લઈ જઈ શકે છે, પરંતુ સ્કૂલ તેની દેખરેખ રાખશે. કોર્ટે આ અંગે ઘણી માર્ગદર્શિકા પણ નક્કી કરી છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિધાનસભામાં આરોગ્ય વિભાગ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો. 7 પાનાના રિપોર્ટમાં જણાવાયું છે કે દિલ્હીમાં આરોગ્ય માળખાનો
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કોલકાતામાં કહ્યું, 'ભાજપે નકલી મતો દ્વારા દિલ્હી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતી ચૂંટણીપંચે