ભરૂચ અંકલેશ્વર: ડેટોક્સ બ્લાસ્ટ મામલે ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની લીધી મુલાકાત અંકલેશ્વર જીઆઇડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોતના મામલામાં આજરોજ સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની મુલાકાત લીધી By Connect Gujarat Desk 06 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ડેટોક્સ ઇન્ડિયા કંપનીના વીજ અને પાણી જોડાણ કાપવા આદેશ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત મામલે હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે By Connect Gujarat Desk 06 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ડેટોક્સ ઈન્ડીયા કંપનીને ક્લોઝર નોટીસ ફટકારાય, 4 કામદારોના નિપજ્યા હતા મોત ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં 4 કામદારો વેલ્ડીંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા. જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા By Connect Gujarat Desk 04 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ડેટોક્સ કંપનીના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ 4 કામદારોના પરિવારજનોને રૂ.30-30 લાખનું વળતર ચુકવાશે અંકલેશ્વર GIDCમાં આવેલ ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં ફીડ ટેંકમાં રેલીંગ પર વેલ્ડીંગ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજવાના મામલામાં કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ.30-30 લાખનું વળતર આપવામાં આવશે By Connect Gujarat Desk 04 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:અંકલેશ્વર ઔદ્યોગિક દુર્ઘટના સ્થળની મુલાકાત લેતા MLA ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ડેટોક્સ કંપનીખાતે આવી પહોંચ્યા હતા,અને કંપની અધિકારીઓ સાથે વાતચીત કરીને ઘટના અંગેની માહિતી મેળવી અને મૃતક કામદારોના પરિવારજનોને સાંત્વના આપી By Connect Gujarat Desk 03 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયામાં ફીડ ટેન્કની રેલિંગ પર વેલ્ડીંગ દરમિયાન થયો પ્રચંડ બ્લાસ્ટ ડેટોક્સ ઇન્ડિયામાં ફીડ ટેન્કની રેલિંગ પર વેલ્ડીંગ દરમિયાન અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા.જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા. By Connect Gujarat Desk 03 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ડેટોક્સ ઇન્ડિયામાં સર્જાઈ દુર્ઘટના, બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત કલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત By Connect Gujarat Desk 03 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn