અંકલેશ્વર: ડેટોક્સ બ્લાસ્ટ મામલે ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની લીધી મુલાકાત
અંકલેશ્વર જીઆઇડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોતના મામલામાં આજરોજ સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની મુલાકાત લીધી
અંકલેશ્વર જીઆઇડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોતના મામલામાં આજરોજ સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની મુલાકાત લીધી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત મામલે હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે
ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં 4 કામદારો વેલ્ડીંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા. જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા
અંકલેશ્વર GIDCમાં આવેલ ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં ફીડ ટેંકમાં રેલીંગ પર વેલ્ડીંગ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજવાના મામલામાં કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ.30-30 લાખનું વળતર આપવામાં આવશે
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ડેટોક્સ કંપનીખાતે આવી પહોંચ્યા હતા,અને કંપની અધિકારીઓ સાથે વાતચીત કરીને ઘટના અંગેની માહિતી મેળવી અને મૃતક કામદારોના પરિવારજનોને સાંત્વના આપી
ડેટોક્સ ઇન્ડિયામાં ફીડ ટેન્કની રેલિંગ પર વેલ્ડીંગ દરમિયાન અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા.જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા.