ગુજરાત મહેસાણા : PM મોદીના હસ્તે તરભ વાળીનાથ ધામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન, વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુર્હૂત કરાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા, By Connect Gujarat 22 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું... ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. By Connect Gujarat 22 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ રાજ્યના સૌથી મોટા એલિવેટેડ કોરીડોર અને ભાડભૂત બેરેજ યોજના સહિત ભરૂચમાં વિકાસના કામો પ્રગતિ હેઠળ… ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25નું રૂપિયા 3 લાખ 32 હજાર 465 કરોડનું પુરાંતલક્ષી બજેટ રજૂ કર્યું છે. By Connect Gujarat 07 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ-રિવાઈઝડ બજેટ રજૂ કર્યું, નવા 9 બ્રિજ સહિતના વિકાસ કામોનો સમાવેશ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2024-25ના ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષને રજૂ કર્યું હતું. By Connect Gujarat 29 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસર નગર સેવા સદનની સામાન્ય સભા યોજાય,વિકાસના વિવિધ કામોને મંજૂરી ભરૂચની જંબુસર નગરપાલિકા ખાતે જનરલ સભા પાલિકા પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. By Connect Gujarat 22 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી:CM ભુપેન્દ્ર પટેલના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 27 કરોડના ખર્ચે અમરેલીથી લાલાવદર-લીલિયા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું By Connect Gujarat 23 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: PM મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વિકાસના વિવિધ કાર્યોનું કરાશે લોકાર્પણ,તડામાર તૈયારીઓ શરૂ તા.31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે By Connect Gujarat 29 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પાલિકાના પ્રમુખ વિનય વસાવાની અઢી વર્ષની યાત્રાની છેલ્લી સામાન્ય સભા મળી,વિકાસના વિવિધ કાર્યોને મંજૂરી.! અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખના અઢી વર્ષની ટર્મની અંતિમ સામાન્ય સભામાં 28 જેટલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી By Connect Gujarat 11 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કમલમ તળાવ સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું... રાજ્ય સરકારના અમૃત 2.0 તથા અમૃત સરોવર યોજના હેઠળ અંકલેશ્વર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે "કમલમ્ તળાવ" સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 10 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn