અંકલેશ્વર: પાલિકાના પ્રમુખ વિનય વસાવાની અઢી વર્ષની યાત્રાની છેલ્લી સામાન્ય સભા મળી,વિકાસના વિવિધ કાર્યોને મંજૂરી.!
અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખના અઢી વર્ષની ટર્મની અંતિમ સામાન્ય સભામાં 28 જેટલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી
અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખના અઢી વર્ષની ટર્મની અંતિમ સામાન્ય સભામાં 28 જેટલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી
રાજ્ય સરકારના અમૃત 2.0 તથા અમૃત સરોવર યોજના હેઠળ અંકલેશ્વર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે "કમલમ્ તળાવ" સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સ્ટેશન રોડ ઉપર વરસાદી પાણી ભરાયા વોટર સ્ટ્રોમની લાઈનના ઢાંકણા ઉચા કરીને પાણીનો નીકાલ કરાયો વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે
આમોદ વૉટર વર્કસ ખાતે રૂપિયા ૫૫.૭૦ લાખના ખર્ચે બનતાં ૨૩.૬૦ લાખ લીટર પાણીમાં સંપનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાવનગરના મહુવા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જીલ્લામાં વિકાસના વિવિધ કાર્યોનો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો
નગરપાલિકાના અંદાજીત રૂ. 53.31 લાખના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.