વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબરે મહેસાણામાં રૂ.2890 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
તારીખ 9 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
તારીખ 9 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદીના સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલિપેડ પર પહોંચ્યા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે તમામ નગરજનોને નવરાત્રિની શુભેચ્છા આપતા જણાવ્યું કે, ગુજરાત સરકાર વિધેયાત્મક વિકાસના માર્ગે જન કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે.
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં 3 જેટલા વિકાસ કાર્યોનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
છેલ્લા 2 દાયકામાં ગુજરાતે ભરેલી વિકાસની હરણફાળને જન-જન સુધી પહોચાડવા બે દિવસીય ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ના ભાગરૂપે રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષસ્થાને સુરતના વેસું ખાતે જિલ્લા કક્ષાના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ પ્રાંત કક્ષાએ વિકાસ કાર્યોના લોકાર્પણ/ખાતમુહુર્ત માટે વિશ્વાસથી વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારને ૧ વર્ષ પૂર્ણ થતા વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું