અમદાવાદ : શ્રાવણનો પ્રારંભ અને સોમવારનો સમન્વય, શિવાલયોમાં ભકતોની ભીડ
શિવજીની આરાધનમાં ભકતો બન્યાં લીન, શ્રાવણના આખા મહિનામાં કરાશે પુજા-અર્ચના.
શિવજીની આરાધનમાં ભકતો બન્યાં લીન, શ્રાવણના આખા મહિનામાં કરાશે પુજા-અર્ચના.
પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા.