ગુજરાતમાં આ સ્થળે આવેલા છે કાળા હનુમાનજી મહારાજ, આવી છે માન્યતા......
બનાસકાંઠામાં અનેક મંદિરો આવેલા છે. અને આ બધા મંદિરો જુદી જુદી દંતકથા સાથે જોડાયેલા હોય છે. પાલનપુરમા આવેલું હનુમાનજીનું મંદિર અનોખુ છે.
બનાસકાંઠામાં અનેક મંદિરો આવેલા છે. અને આ બધા મંદિરો જુદી જુદી દંતકથા સાથે જોડાયેલા હોય છે. પાલનપુરમા આવેલું હનુમાનજીનું મંદિર અનોખુ છે.
ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભરૂચ તેમજ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત ભરના લોકો નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના દર્શન આવતા હોય છે.
ભરૂચના ગાયત્રી મંદિરના સ્થાપક મહામંડલેશ્વર શ્રીશ્રીશ્રી 1008 અલખગીરી મહારાજના નિધનથી મંદિર સંકુલમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેથી અમરનાથ યાત્રાએ જતા યાત્રીઓને વિદાયમાન આપવામાં આવ્યું.
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ગુરુવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.
ગોધરા તાલુકાના નસીરપુરના રહેવાસી જીતેન્દ્રભાઈની પત્નીને પ્રસૂતી વેળાએ બ્લડ પ્રેસર લો થઈ જતાં બાળક બચવાની સંભાવના નહિવત હોવાનું તબીબોએ જણાવ્યુ હતું,
આગામી અષાઢી બીજ એટલે તા. 20 જૂનના રોજ દેશની ત્રીજા અને રાજ્યની બીજા ક્રમની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે
યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધમ પરિવારના હરીભક્તોને સભા ધૂન અને સત્સંગનો પ્રવૃત્તિ કરતા રોકવામાં આવતા હરિભક્તોએ જિલ્લા કલેકટરના દરબારમાં પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું