ભરૂચ: વાગરાના કરછીપૂરા ગામે કેમિકલ યુક્ત પાણી પી જતા 25 ઊંટના મોત, પશુપાલકો કલેક્ટર પાસે દોડી આવ્યા
વાગરા તાલુકાનાં ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો
વાગરા તાલુકાનાં ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો
ભરૂચના વાગરા તાલુકાના અલાદર ગામ નજીકથી અજાણી યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં પિતા તેમની 3 માસની બાળકીને ઉછાળી-ઉછાળી રમાડી રહ્યાં હતા
જી.આઈ.ડી.સી.માં આવેલ અમસલ કંપનીના મેલ્ટી પ્રોડક્ટ વિભાગમાં પડી જતા કામદારનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું.
સુરતમાં હાર્ટ એટેક ની ઘટના યથાવત છે. સચિન વિસ્તારમાં બે વ્યક્તિઓને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે.
બાલોદ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેમાં 11 લોકોના મોત થયા છે. ઘટના બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો.
સુરત શહેરમાં હાર્ટ એટેકથી મોતના બનાવ યથાવત છે, ત્યારે હજીરા ખાતે વધુ એક યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું છે.