જો તમે ઉનાળામાં તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માંગો છો, તો આ ખોરાકને તમારા આહારમાં સામેલ કરો.
ઉનાળાની ઋતુમાં તમારા પાચનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
ઉનાળાની ઋતુમાં તમારા પાચનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
આપણે જે પ્રકારના ખોરાક અને જીવનશૈલીને અનુસરીએ છીએ તેના કારણે આજે વિશ્વભરના અડધાથી વધુ લોકો પાચનની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ દાળનું સેવન કરવું જરૂરી છે.
મકાઇનું નામ સાંભળતા જ મકાઇ ભેળ યાદ આવી જાય છે, તેમાય દેશી મકાઇ અને અમેરિકન મકાઇ, મકાઈના દાણા ભલે દેખાવમાં નાના લાગે, પરંતુ તેના ફાયદા ઘણા બધા છે