અંકલેશ્વર:બિસ્માર માર્ગોના પ્રશ્ને યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અધિકારી ન મળતા આક્રોશ ઠાલવ્યો
તમામ માર્ગો બિસ્માર બનતા પેચવર્ક કરવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચેલ અંકલેશ્વર યૂથ કોંગ્રેસના આગેવાનોને માર્ગ અને મકાન વિભાગની કચેરીએ કડવો અનુભવ થયો હતો
તમામ માર્ગો બિસ્માર બનતા પેચવર્ક કરવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચેલ અંકલેશ્વર યૂથ કોંગ્રેસના આગેવાનોને માર્ગ અને મકાન વિભાગની કચેરીએ કડવો અનુભવ થયો હતો
ભરૂચના નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી જતા દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો
અમદાવાદના હાટકેશ્વરમાં બનેલા છત્રિપતિ શિવાજી મહારાજ બ્રિજની નબળી ગુણવત્તા અંગે સવાલ ઉભા થયા છે. જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરતાથી નોંધ લીધી છે.
ઝઘડીયા તાલુકાના રતનપુર ગામથી બાવાગોર દરગાહ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બનતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ધોરી માર્ગ સમાન કાવી રોડની બિસ્માર હાલત બનતા વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
ભાવનગરના ગારિયાધાર તાલુકામાં આવેલું છે ગામ સુરનગર ગામના લોકો બિસ્માર માર્ગના કારણે પરેશાન
નવરાત્રી અને ઇદેમિલાદના તહેવાર પહેલા બિસ્માર બનેલા રસ્તાઓને કાર્પેટીંગ સહિત સાફ-સફાઈ તેમજ લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તે માટે ભરૂચ નગરપાલિકા ખાતે પાલિકાના વિપક્ષના સભ્યોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.