ડિરેકટર અયાન મુખર્જીના પિતા અને પીઢ એક્ટર દેબ મુખર્જીનું 83 વર્ષની વયે નિધન
અયાન મુખર્જીના પિતા અને પીઢ એક્ટર દેબ મુખર્જીનું 83 વર્ષની વયે અવસાન થયું છે. શુક્રવારે સાંજે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ
અયાન મુખર્જીના પિતા અને પીઢ એક્ટર દેબ મુખર્જીનું 83 વર્ષની વયે અવસાન થયું છે. શુક્રવારે સાંજે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ
મોટા કલાકારોની સાથે હવે ફિલ્મ દિગ્દર્શકોમાં પણ ગળાકાપ સ્પર્ધા છે. મોટા દિગ્દર્શકના નામના કારણે ફિલ્મોને પણ ખાસ ઓળખ મળે છે. પરંતુ માત્ર 2 ફિલ્મોથી 3000 કરોડની કમાણી કરવાને કારણે તે હવે ડાયરેક્ટર તરીકે નંબર 1નું સ્થાન ધરાવે છે.
બોલિવૂડને મંથન,અંકુર જેવી શાનદાર ફિલ્મો આપનાર જાણીતા ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું છે. શ્યામ બેનેગલ જેઓ ઘણા સમયથી બીમાર હતા 90 વર્ષના હતા
મિર્ઝાપુરની ત્રીજી સીઝન હાલમાં ચર્ચામાં છે. શો ખતમ થઈ ગયો છે, પરંતુ લોકો હજી પણ તેના પાત્ર વિશે વાત કરી રહ્યા છે. ખાસ કરીને જેઓ મૃત્યુ પામ્યા છે.
ટીવીની સાથે સુનીલ ગ્રોવરે ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ હાથ અજમાવ્યો છે.
ધૂમ અને ધૂમ 2 જેવી ફીલ્મોના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકના કારણે નિધન થતાં સમગ્ર બૉલીવુડ જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે.