ભારત ઉપરાંત આ દેશોમાં પણ દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે
આ વર્ષે દિવાળીનો તહેવાર 24મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. દિવાળી એ પાંચ દિવસનો તહેવાર છે જેમાં દરેક દિવસનું પોતાનું મહત્વ છે.
આ વર્ષે દિવાળીનો તહેવાર 24મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. દિવાળી એ પાંચ દિવસનો તહેવાર છે જેમાં દરેક દિવસનું પોતાનું મહત્વ છે.
દિવાળીના પાંચ દિવસના તહેવારની શરૂઆત ધનતેરસથી થઈ રહી છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 2 દિવસ સુધી ઉજવવામાં આવી રહ્યો છે.
તહેવારમાં મહેમાનોને ખાસ પ્રકારની વાનગી અને મીઠાઈઓણો નાસ્તો આપવામાં આવતો હોય છે, તો ચાલો જાણીએ આ ખાસ પ્રકારની ઇન્ડિયન સ્પેશિયલ મીઠાઇ બનાવવાની રીત.
ભારત-તિબેટ સંઘ મહિલા વિભાગ-જામનગરની અનોખી પહેલ, ઓમ ટ્રેનીંગ સેન્ટરના દિવ્યાંગ બાળકોએ તૈયાર કર્યા દિવડા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો અયોધ્યા પ્રત્યેનો વિશેષ લગાવ કોઈનાથી છૂપો નથી. છેલ્લા 24 દિવસમાં સીએમ યોગી ચોથી વખત અયોધ્યા પહોંચ્યા છે. અહીં દીપોત્સવની તૈયારી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાશે.