Home > donated
You Searched For "donated"
અંકલેશ્વર : આંખોના રોગની સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલને ઓફ્થાલમિક બી સ્કેન વિથ યુબીએમ મશીન મળ્યું દાન...
11 Sep 2023 11:57 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે શ્રી નવકાર બ્લોક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સીએસઆર હેઠળ ઓફ્થાલમિક બી સ્કેન વિથ...
વડોદરા : સયાજી હોસ્પિટલની મધર મિલ્ક બેંકે 3 વર્ષમાં 1400 લીટર દૂધ દાનમાં મેળવ્યું...
12 Aug 2023 12:05 PM GMTવડોદરાના સયાજી હોસ્પિટલ ખાતે વર્ષ 2019માં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મધર મિલ્ક બેંકની શરૂઆત કરવામાં આવી હતી
ભરૂચ : વૃદ્ધના નિધન બાદ પાર્થિવ દેહને દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે પરિજનોએ કર્યો દાન…
16 May 2023 11:03 AM GMTસંકલ્પ ફાઉન્ડેશન-ભરૂચ દ્વારા ભરૂચ શહેર તથા જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવાકાર્ય કરવામાં આવી રહ્યા
અમદાવાદમાં દોહિત્રીને મળવા આવેલ મહારાષ્ટ્રની મહિલા માર્ગ અકસ્માત બાદ બ્રેઇનડેડ, પરિજનોએ કર્યું અંગદાન...
10 May 2023 7:47 AM GMTઅમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ રાજ્યમાં અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેના વેઇટીંગ લીસ્ટને નેસ્તનાબૂદ કરવાનો અડગ નિર્ધાર કરી લીધો છે.
ભરૂચ:દહેજની SRF કંપની દ્વારા એમ્બ્યુલન્સનું કરાયુ દાન, જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે લોકાર્પણ
27 April 2023 11:10 AM GMTભરૂચ જિલ્લા પંચાયત ખાતે અદ્યતન સુવિધા સજજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું હતું.
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 101 દાતાઓએ કર્યું અંગોનું દાન, 301 લોકોને મળ્યું નવજીવન
30 Jan 2023 10:50 AM GMTઅમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજ રોજ 101મું અંગદાન થયું છે.
ભરૂચ : નંદીની ગૌશક્તિપીઠ દ્વારા પાંજરાપોળને 4 ગાય અને 4 વાછરડાનું દાન અપાયું...
7 Jan 2023 9:43 AM GMTભરૂચના ઓસારા નજીક આવેલ નંદીની ગૌશક્તિપીઠ તરફથી જે.બી.મોદી પાર્ક સ્થિત ભરૂચ પાંજરાપોળને 4 ગાય અને 4 વાછરડાનું દાન આપવામાં આવ્યું હતું.
ભરૂચ: દવે પરીવારના મોભીના નિધન બાદ દેહ અને ચક્ષુનું કરવામાં આવ્યું દાન, મેડિકલ કોલેજને આપવામાં આવ્યો મૃતદેહ
11 Oct 2022 10:56 AM GMTરહાડપોરના રહેવાસી દિનકર રાય દયાશંકર દવેનું 92 વર્ષની વયે દુઃખદ નિધન થતાં તેમના પુત્ર રાજેશ દવે દ્વારા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કરી તેમના પિતાના...
ભરૂચ: ઝઘડિયાની વંઠેવાડની પ્રાથમિક શાળામાં આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કસરતના સાધનો અર્પણ કરાયા
28 Sep 2022 11:55 AM GMTભરૂચના ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગામે પ્રાથમિક શાળા ખાતે ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની તથા આરતી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલા કસરતનાં...
અમદાવાદ : સાબરમતી જેલમાં "પુસ્તક પરબ" શરૂ કરાય, જેલવાસ ભોગવતા કેદીઓ કરશે વાંચન...
18 April 2022 11:12 AM GMTસાબરમતી જેલમાં પુસ્તકની પરબ શરૂ કરવામાં આવી છે. જેમાં બેંગ્લોરની સત્સંગ સંસ્થા દ્વારા અલગ અલગ પુસ્તકો જેલની લાયબ્રેરીને અર્પણ કરવામાં આવ્યા છે.
અમદાવાદ : બ્રેઇનડેડ મહિલાની 2 કિડની અને 1 લીવરના અંગદાનથી પીડિતોને નવજીવન મળ્યું...
10 April 2022 2:59 PM GMTતબીબોની ભારે જહેમત બાદ 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું, જેને જરૂરિયાતમંદ પીડિત દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું