ભરૂચ : વૃદ્ધના નિધન બાદ પાર્થિવ દેહને દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે પરિજનોએ કર્યો દાન…
સંકલ્પ ફાઉન્ડેશન-ભરૂચ દ્વારા ભરૂચ શહેર તથા જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવાકાર્ય કરવામાં આવી રહ્યા છે.