વેરાવળ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, પાલિકા નિરાકરણમાં નિષ્ફળ !
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુશેનિયાનગર-2માં નગરપાલિકા દ્વારા આપવામાં આવતી ડ્રેનેજ લાઈનની પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ શહેરના કસક ગરનાળામાં ગટર ઓવરફ્લો અને ટ્રાફિકની સમસ્યાથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ભાવનગર મહાનગર પાલિકાની મળેલી સાધારણ સભામાં વિકાસના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 5માં ઉભરાતી ગટરના પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો દ્વારા આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
1 કલાકના વરસાદમાં ફરી અમદાવાદમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય હતી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ચોમાસાની ઋતુ પૂર્વે પ્રિમોન્સુન કામગીરી એટલે કે ભરૂચ નગરપાલિકાની હદમાં આવતી કાસોની સફાઈ કરવાની હોય છે
સુરત શહેરના પુણા વિસ્તારમાં દુર્ગંધ મારતી ખાડીની સમસ્યા લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે