ભારતીય કફ શિરપ પીવાથી 18 બાળકોના મોત, ઉઝબેકિસ્તાનનો મોટો આરોપ..!
મધ્ય એશિયા દેશ ઉઝબેકિસ્તાનમાં કફ સિરપથી 18 બાળકોના મોત થયા છે. ત્યાંના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, બાળકોને કફ સિરપ પીધું હતું,
મધ્ય એશિયા દેશ ઉઝબેકિસ્તાનમાં કફ સિરપથી 18 બાળકોના મોત થયા છે. ત્યાંના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, બાળકોને કફ સિરપ પીધું હતું,
નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે
ઉપવાસ દરમિયાન, એવો ખોરાક લેવો મહત્વપૂર્ણ બની જાય છે, જે શરીરને યોગ્ય માત્રામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, હેલ્ધી ફેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ આપી શકે, જેથી તમે આ સમય દરમિયાન પણ સ્વસ્થ રહી શકો.
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 23 લોકોના મોત અને અન્યની હાલત ગંભીર થતાં ખળભળાટ
ભરૂચના આમોદ નગર સેવા સદનના ફૈયાઝ પાર્કમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. સોસાયટીમાં પાણીની લાઇનનું અપાયું હતું
તાપી જિલ્લામાં ICDS વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. કસવાવ આંગણવાડી કેન્દ્રમાં બાળકોએ સંજીવની દૂધ પીધા બાદ ફૂડ પોઇઝનની અસર થઈ હતી