ભારતમાં મોંઘવારી ઓછી થશે, અર્થતંત્ર ગતિ પકડશે, મોતીલાલ ઓસ્વાલનો રિપોર્ટ તમને ખુશ કરશે
મોતીલાલ ઓસ્વાલ પ્રાઇવેટ વેલ્થ (MOPW) દ્વારા શુક્રવારે બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ, સ્થાનિક મોરચે ઘણા સકારાત્મક વલણો ઉભરી રહ્યા છે,
મોતીલાલ ઓસ્વાલ પ્રાઇવેટ વેલ્થ (MOPW) દ્વારા શુક્રવારે બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ, સ્થાનિક મોરચે ઘણા સકારાત્મક વલણો ઉભરી રહ્યા છે,
શનિવારે સાંજે યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી, પાકિસ્તાની સેનાએ રાત્રે જ તેનું ઉલ્લંઘન કર્યું અને ભારત પર ડ્રોન અને મિસાઇલો છોડ્યા. ભારતીય સેનાએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો.
પહેલા મોટા શહેરો અને મેટ્રોપોલિટન વિસ્તારોના લોકો શેર બજારમાં રોકાણ કરતા હતા, હવે ભરૂચ- અંકલેશ્વર સહિતના નાના શહેરોમાં પણ લોકો શેરબજાર તરફ વળ્યા
નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ સાત મહિનામાં કેન્દ્રની રાજકોષીય ખાધ સંપૂર્ણ વર્ષના લક્ષ્યાંકના 46.5 ટકા સુધી પહોંચી ગઈ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા વિદેશી મુદ્રા ભંડાર સંબંધિત નવીનતમ ડેટા જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યસભાના પૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામી વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે લો-ફેસ્ટિવલમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરે ફરી એકવાર દેશની અર્થવ્યવસ્થા પર મહત્વની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે ભારતની અંતર્ગત આર્થિક પ્રવૃત્તિ મજબૂત છે,