ભરૂચ : ગણિત શિક્ષણને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર એમિટી સ્કૂલ ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો...
ગણિત શિક્ષણ વેળાએ પાઠયપુસ્તક ઉપરાંત વિષયાંગ સંબંધિત કેવી કેવી પ્રવૃત્તિઓ યોજવાથી બાળકોને ગણિતમાં રસ-રૂચિ વધારી શકાય તે બાબતે ડૉ. વસાવડાએ તલસ્પર્શી માહિતી આપી