કુણાલ કામરાને એકનાથ શિંદેને 'દેશદ્રોહી' ગણાવતી ટિપ્પણી બદલ મળી રાહત
બોમ્બે હાઈકોર્ટે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ "દેશદ્રોહી" ટિપ્પણી કરવા બદલ નોંધાયેલી FIRમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાની ધરપકડ પર રોક લગાવી દીધી છે અને તેમની અરજી સ્વીકારી લીધી છે.