સુપ્રીમ કોર્ટ કહ્યું VVPATની કાપલીઓને હાથેથી ગણવી અવ્યવહારુ, ભૂલ પણ થઈ શકે છે
ઈવીએમ અને વીવીપેટની કાપલીઓને સોએ સો ટકા મેળવવા માટે હાથેથી ગણતરી કરવાની માગણીને સર્વોચ્ચ અદાલતે અવ્યવહારુ ગણાવતાં કહ્યું હતું કે માનવીય હસ્તક્ષેપથી ભૂલ થવાની શક્યતા છે.
ઈવીએમ અને વીવીપેટની કાપલીઓને સોએ સો ટકા મેળવવા માટે હાથેથી ગણતરી કરવાની માગણીને સર્વોચ્ચ અદાલતે અવ્યવહારુ ગણાવતાં કહ્યું હતું કે માનવીય હસ્તક્ષેપથી ભૂલ થવાની શક્યતા છે.
લોકસભાની બેઠક પર ભારતીય આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાએ તેમના પુત્ર દીલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે.
ચૂંટણીની જાહેરાત બાદ જ આચારસંહિતા અમલમાં આવે છે. પરંતુ આ એવો પણ સમય છે કે, જ્યારે તમામ પક્ષો મતદારોને લોભાવવા તેમના પ્રયાસો કરે છે,
ભરૂચ પાલિકા દ્વારા વ્હાલા દવલાની નિતેને લઈ ભરૂચના આલી વાલ્મિકી વાસના રહીશો રોડ પર ઉતારી આવ્યા હતા.