અમરેલી: ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતા નારાજગી, જુઓ શું છે કારણ
અમરેલી જિલ્લાના એપીએમસીમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે પણ ઘઉંના પોષણક્ષમ ભાવો ખેડૂતોને ન મળતા નરાજગી જોવા મળી રહી છે
અમરેલી જિલ્લાના એપીએમસીમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે પણ ઘઉંના પોષણક્ષમ ભાવો ખેડૂતોને ન મળતા નરાજગી જોવા મળી રહી છે
અમરેલી જિલ્લામાં ઉનાળાના આરંભ પહેલા જ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી
જિલ્લામાં કપાસના પોષણક્ષમ ભાવો ન મળતા સંગ્રહ કરીને કપાસનો ભાવ વધે તેની રાહ જોતા ખેડૂતો માટે નવી આફત આવીને ઉભી થઈ છે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.૦૧/૦૩/૨૦૨૩થી તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી કરવામાં આવશે.
જ્યાં ખેતીપાક બચાવવાની નવી મુસીબત દરવાજે દસ્તક દેતા ભૂકંપગ્રસ્ત ગામના ખેડૂતોની પરસેવાની કાળી મજૂરી પર પાણી ફરી વળ્યું છે.
આ વખતે સૌથી વધુ બટાકાનું વાવેતર સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં થયું છે