અમરેલી : વાવેરા ગામે 3 લોકો પર જીવલેણ હુમલો કરનાર સિંહણનું સારવાર દરમ્યાન મોત...
રાજુલા તાલુકાના વાવેરા ગામે 3 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાયા બાદ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.
રાજુલા તાલુકાના વાવેરા ગામે 3 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાયા બાદ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં દીપડાઓના માનવી પર હિંસક હુમલા ના બનાવો ખૂબ જ વધી ગયા છે