ભરૂચઅંકલેશ્વર: પાનોલીની RSPL કંપનીમાં આગનું તાંડવ,અગનજ્વાળાના કારણે લોકોના જીવ તાળવે ચોંટયા RSPL કંપનીમાં આજરોજ સમી સાંજે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું By Connect Gujarat 23 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : કેશવલાલ કોમ્પ્લેક્સના ધાબા પરની સોલર પેનલોમાં આગ ફાટી નીકળી, ફાયર ફાઇટરો દોડ્યા કેશવલાલ શોપિંગ સેન્ટરના ધાબા પર રહેલી સોલર પેનલોમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. By Connect Gujarat 21 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: મામલતદાર કચેરી પાછળ ઝાડી ઝાંખરામાં આગ,કોઈ જાનહાની નહીં અંકલેશ્વર મામલતદાર કચેરી પાછળ ઝાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat 02 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: એશિયન પેઇન્ટસ કંપનીના થેલીક ડિવિઝનમાં આગ,કોઈ જાનહાની નહીં અંકલેશ્વરમાં કલરનું ઉત્પાદન કરતી એશિયન પેઇન્ટસ કંપના થેલીક ડિવિઝનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 22 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી : શામળાજીની અસાલ GIDCમાં 4 મહિનાથી બંધ ઇકોવેસ્ટ કેમિકલ કંપનીમાં ભીષણ આગ શામળાજી-હિંમતનગર હાઇવે પર આવેલ અસાલ ગામે છેલ્લા 4 માસથી બંધ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat 25 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશકર્ણાટકના ફટાકડાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 12 લોકો આગમાં જીવતા ભૂંજાયા.... એક મોટી દુર્ઘટના બની હતી જેમાં મોડી સાંજે બેંગલુરુ શહેરના આનેકલ તાલુકામાં એક ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી By Connect Gujarat 08 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નેશનલ હાઇવે નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ,કોઈ જાનહાની નહીં અંકલેશ્વમાં નેશનલ હાઇવે 48ને અડીને આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં ગત રાત્રીના આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. By Connect Gujarat 17 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ટેન્કર-ટ્રક સામસામે ટક્કર થતાં આગ ભભૂકી ઉઠી, ડ્રાઈવર અને ક્લિનર સહિત 3 ના મોત વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે. By Connect Gujarat 04 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતછોટાઉદેપુર : પુનિયાવાંટ ગામ નજીક એસટી બસમાં ફાટી નીકળી ભીષણ આગ, 25થી વધુ મુસાફરોનો આબાદ બચાવ છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાંટ ગામ પાસે ઝરવા પુલ ઉપર અમદાવાદથી છોટાઉદેપુર આવતી એસટી બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. By Connect Gujarat 25 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn