ભોપાલના ઐશબાગ લાકડા બજારમાં ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાખ
ભોપાલના ઐશબાગ વિસ્તારમાં પટારા નાળા પાસે આવેલા ભોપાલ ડેકોરેટર્સના શોરૂમ અને વેરહાઉસમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી.
ભોપાલના ઐશબાગ વિસ્તારમાં પટારા નાળા પાસે આવેલા ભોપાલ ડેકોરેટર્સના શોરૂમ અને વેરહાઉસમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.પાનોલી અને ઝઘડિયામાં બનેલા અકસ્માતો બાદ હવે સાયખાના ઔદ્યોગિક વિસ્તારમાં વધુ એક બનાવ સામે આવ્યો છે.
ભરૂચના વાલિયા ગામના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ સાયકલની દુકાનની બાજુમાં રહેલ ભંગારમાં ફટાકડાના તણખા બાદ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
હોંગકોંગના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એક બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં આગ લાગી, જેમાં 36 લોકો માર્યા ગયા અને કેટલાક અન્ય ફસાયા. શહેરની ફાયર સર્વિસે બુધવારે જાહેરાત કરી.
ભરૂચ શહેરના એબીસી સર્કલ પાસે આવેલા ગોલ્ડન સ્કવેર શોપિંગ સેન્ટરના નવમાં માળ પર આગની ઘટના બની હતી,જેના કારણે અન્ય ઓફિસમાં કામ કરતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી બ્રિજ નજીક નેશનલ હાઇવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગની બે ઘટનાઓ સામે આવી હતી.
પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક MG મોટર્સના સ્ક્રેપ વેન્ડર ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા હાલોલ, કાલોલ, ગોધરા સહિત ખાનગી ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.