સુરત : શિવ શક્તિ ટેક્સ્ટાઇલમાં લાગેલી આગ ત્રીજા દિવસે કાબુમાં આવી,અંદાજિત 450 જેટલી દુકાનો બળીને ખાખ
સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં મંગળવારે આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ બુધવારે સવારે ફરી આગ ભભૂકી ઉઠી હતી.