મહારાષ્ટ્ર: સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશન પર લાગી ભીષણ આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે..!
મહારાષ્ટ્રના મુંબઈમાં સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશનમાં મંગળવારે સવારે ભીષણ આગ લાગી હતી.
મહારાષ્ટ્રના મુંબઈમાં સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશનમાં મંગળવારે સવારે ભીષણ આગ લાગી હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું.
વડોદરાના પાદરા તાલુકાના મજાતણ ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠામાં રહેતા એક પરિવારના ઝૂંપડામાં આંગ ફાટી નીકળી હતી.
સુરતના ઉધના બીઆરસી ખાતે આવેલા કારના શો રૂમના શોરૂમમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં ઈદગાહ મેદાન નજીક જુના બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા વ્યક્તિએ પોતાના મકાન બહાર ઇલેક્ટ્રિક બાઈકને ચાર્જિંગમાં મૂકી હતી.
અમદાવાદનો વૈભવી વિસ્તાર કહેવાતા ગોદરેજ ગાર્ડનસિટીના એક મકાનમાં આગની ઘટના સામે આવી હતી