Connect Gujarat

You Searched For "Flowers"

શુક્રવાર અને પાપમોચની એકાદશીનો શુભ સંયોગ, પૂજામાં કરો આ ફૂલોનો સમાવેશ....

5 April 2024 6:50 AM GMT
એકાદશી તિથિને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે.

સાબરકાંઠા: માવઠાના કારણે પ્રાંતિજમાં ફ્લાવરની ખેતી કરતા ખેડુતોને ફટકો, વરસાદના પાણીથી પાકના ભાવ ધોવાયા !

4 March 2024 7:19 AM GMT
જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ફ્લાવર પકવતા ખેડુતો સહિત અન્ય ખેતી કરતા ખેડુતો ની હાલત કફોડી બની છે.

ગીર સોમનાથ: ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી, ભગવાન શ્રીકૃષ્ણને સવા લાખ ફૂલોથી શણગાર કરાયો

8 Sep 2023 6:08 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

કૃષ્ણ સપ્તમી પર સોમનાથ મહાદેવને કેસરિયા પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો

6 Sep 2023 4:31 PM GMT
શ્રાવણ કૃષ્ણ સપ્તમીના અવસર પર સોમનાથ મહાદેવને શૌર્ય અને ત્યાગના પ્રતિક સમાન કેસરિયા પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ...

અમદાવાદ : પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સેવા નિવૃત્ત થતાં પુષ્પવર્ષા સાથે ભવ્ય વિદાય અપાય

30 April 2023 12:20 PM GMT
શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સેવા નિવૃત્તકમિશનર સંજય શ્રીવાસ્તવનો વિદાય સમારોહ યોજાયોપુષ્પવર્ષાથી પોલીસકર્મીઓએ કમિશનરને વિદાય આપીઅમદાવાદ શહેર...

ભરૂચ: ઝઘડીયા પંથકમાં જંગલોએ કેસર્યો ધારણ કર્યો હોય એવા દ્રશ્યો, કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો

21 Feb 2023 7:28 AM GMT
ફાગણ માસના ધમધોખતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન ધરાવે છે.

અમદાવાદ:કોસમોસ વેલી જોવા માટે હવે કશ્મીર જવું નહીં પડે, જુઓ ગુજરાતમાં ક્યાં બન્યુ આકર્ષણ

8 Feb 2023 7:44 AM GMT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યૂ નરોડા વિસ્તારમાં નિર્માણ પામેલ કોસમોસ વેલીnu આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

ભરૂચ: નેત્રંગમાં DCB બેન્ક અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે વાહનચાલકોને પુષ્પ આપી ટ્રાફિકના નિયમોથી અવગત કરાવાયા

27 Oct 2022 7:18 AM GMT
દેશ અને રાજયમાં માર્ગ અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.

શું તમે જાણો છો..? આ ફૂલો માત્ર ઘરની સજાવટ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

24 Jun 2022 7:57 AM GMT
ફૂલોનો ઉપયોગ હંમેશા સુશોભન અને સારી સુગંધ માટે કરવામાં આવે છે. પર્યાવરણને શુદ્ધ કરવામાં ફૂલોની વિશેષ ભૂમિકા હોય છે,

ભરૂચ : 20 રૂપિયે કિલો વેચાતા ફુલોનો ભાવ 200 રૂા.એ પહોંચ્યો, દિવાળીના તહેવારોમાં રહે છે ફુલોની માંગ

14 Nov 2020 10:58 AM GMT
કોરોના કહેર વચ્ચે નર્મદા નદીમાં પણ પૂરની સ્થિતિની અતિવૃષ્ટિના કારણે ફૂલોના પાકને મોટું નુકસાન થયું છે જેના કારણે દિવાળીના ટાણે ફૂલોના ભાવમાં સતત વધારો...