ભરૂચ: આમોદમાં આતંક મચાવનાર કપીરાજને વન વિભાગ દ્વારા પાંજરે પુરાયો,ગ્રામજનોએ લીધો હાશકારો
ભરૂચના આમોદમા આતંક મચાવનાર કપીરાજને જંગલ વિભાગ દ્વારા પાંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ભરૂચના આમોદમા આતંક મચાવનાર કપીરાજને જંગલ વિભાગ દ્વારા પાંજરે પુરાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
અમરેલીના સમઢિયાળા ગામના કાંતિભાઈ કોરાટના ભેંસના ફરજામાં એક દીપડો વેહલી સવારે ઘુસ્યો દીપડો હતો મકાન માલિક ભેંશ દોહતા હતા.
તળાજા તાલુકાના સથરા ગામની વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રી દરમિયાન મહાકાય અજગર દેખાઇ આવતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા
ખેડૂતોએ એક નહીં પરંતુ ત્રણથી વધુ દીપડાના પંજાના નિશાન જોતાં તેઓ ભયભીત બન્યા
નવસારી જીલ્લામાં દીપડાઓ અવારનવાર દેખા દેતા હોય છે ત્યારે બે ગામમાં દીપડા પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો
આમોદ તાલુકાના આછોદ ગામમાં છેલ્લા અઠવાડિયાથી એક કપિરાજ ગામલોકોને બચકા ભરતા ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.
વલસાડ જિલ્લાના ધરમપુર વન વિભાગ દ્વારા લુપ્ત થતી પ્રજાતિના બે ઘુવડોને મુક્ત કરાવવામાં આવ્યા છે.