Connect Gujarat

You Searched For "foundation"

સરદાર સરોવર નર્મદા ડેમનો આજે સ્થાપના દિવસ, જવાહરલાલ નહેરૂએ 64 વર્ષ પૂર્વે નાંખ્યો હતો પાયો

5 April 2024 7:52 AM GMT
ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમનું ખાતમુહૂર્ત 5 એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહારલાલ નહેરુએ કર્યું હતું.

પીએમ મોદી અયોધ્યાની મુલાકાતે, 15,700 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

30 Dec 2023 3:46 AM GMT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસીય અયોધ્યા મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી 15,700 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આટલું જ...

રમઝાન પહેલા અયોધ્યામાં મસ્જિદનો પાયો નખાશે,ભારતની સૌથી મોટી મસ્જિદ હશે

16 Dec 2023 4:22 AM GMT
22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે.આ દરમિયાન અયોધ્યામાં મસ્જિદનો શિલાન્યાસ કરવાના સમાચાર પણ સામે આવ્યા છે.રમઝાન પહેલા...

ભરૂચ : સેન્ટ ગોબેન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા જંબુસર ખાતે નન્હીકલીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું...

2 Dec 2023 11:54 AM GMT
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેંટ ગોબેન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા નન્હીકલીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

અમરેલી : અમરડેરી ખાતે યોજાયો વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કાર્યક્રમ, અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

24 Sep 2023 4:02 PM GMT
અમરેલીમાં અમરડેરી ખાતે યોજાયો કાર્યક્રમગીર ગાય સંવર્ધન પ્રોજેક્ટનું કરાયું ભૂમિ પૂજનકેન્દ્રીય મંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા કરાયો શિલાન્યાસઅમરડેરી...

ભરૂચ : જન્મથી જ દુનિયા નહીં જોનાર પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર બન્યું આશીર્વાદરૂપ...

4 Feb 2023 9:51 AM GMT
કહેવાય છે કે, ભગવાને દુનિયા જોવા માટે આંખો આપી છે. પરંતુ ઘણા એવા લોકો પણ છે કે, જે જન્મથી જ તેમની આંખોનું સર્જન એટલે કે, વિકાસ ન થવાના કારણે તેઓ જોઈ...

મુંબઈની જેજે હોસ્પિટલમાં 132 વર્ષ જૂની સુરંગ મળી, શિલાન્યાસ પર લખેલા વર્ષનો સંકેત

5 Nov 2022 11:19 AM GMT
હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે બ્રિટિશ રાજમાં બનેલી આ 200 મીટર લાંબી ટનલના શિલાન્યાસ પર 1890ની તારીખ લખેલી છે.

વલસાડ : વટાર ખાતે 66 KV સબસ્ટેશનનું રાજ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરાયું, 3 હજારથી વધુ વીજગ્રાહકોને લાભ મળશે

5 Aug 2022 3:05 PM GMT
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વટાર ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ...

ભાવનગર: સ્થાપનને 299 વર્ષ પૂર્ણ, આયોજિત ત્રીદિવસીય કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ

3 May 2022 8:32 AM GMT
ભાવનગર જન્મોત્સવ સમિતિ આયોજિત ત્રીદિવસીય ભાવનગર કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ થયો હતો.

ભરૂચ: સહયોગ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ કીટનું વિતરણ કરાયું

10 April 2022 7:07 AM GMT
શહેરના મોઢેશ્વરી હૉલ ખાતે જરૂરિયાતમંદ બાળકોને સહયોગ ફાઉન્ડેશન થકી સ્કૂલ બેગ સહિત અન્ય ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.

જો તમારે નો મેકઅપ લુક જોઈતો હોય તો આ ભૂલો ન કરો

4 April 2022 8:17 AM GMT
આજકાલ કોઈ મેકઅપ લુક ટ્રેન્ડમાં નથી. નો મેકઅપ લુકમાં ચહેરા પર મેકઅપ કરવામાં આવે છે. પણ એવું બહુ ઓછું થાય છે.

બંધારણ સભાના સભ્ય ન હોવા છતાં લોકશાહી ભારતના બંધારણનો પાયો નાંખનાર કોણ હતા, વાંચો વધુ..!

26 Jan 2022 5:11 AM GMT
કર્ણાટકના કાયદા નિષ્ણાત અને અમલદાર સર બેનેગલ નરસિમ્હા રાવ (BN Rau)એ ભારતીય બંધારણના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.