કચ્છ : ભુજના 477માં સ્થાપના દિવસ નિમિત્તે દરબાર ગઢ ખાતે “ખીલી પૂજન” વિધિ યોજાય...
કચ્છ જિલ્લાના ભુજના દરબાર ગઢ ખાતે રાજ પરિવાર, કચ્છના સાંસદ અને ભુજ પાલિકાના નગરસેવકો દ્વારા ખીલી પૂજન કરી ભુજના 477માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લાના ભુજના દરબાર ગઢ ખાતે રાજ પરિવાર, કચ્છના સાંસદ અને ભુજ પાલિકાના નગરસેવકો દ્વારા ખીલી પૂજન કરી ભુજના 477માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ 1947માં રાજકોટ ગુરુકુલની સ્થાપના કરી અને ગુરુકુલ સંસ્કૃતિ પુનર્જીવિત કરી હતી.આજે ભારત, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા,
ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમનું ખાતમુહૂર્ત 5 એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહારલાલ નહેરુએ કર્યું હતું.
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેંટ ગોબેન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા નન્હીકલીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.