ગાંધીનગર : સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્ત 1,990 ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા...
આઝાદીના અમૃત મહોત્સવમાં દેશના દરેક નાગરિકે આગામી 25 વર્ષમાં અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે.
આઝાદીના અમૃત મહોત્સવમાં દેશના દરેક નાગરિકે આગામી 25 વર્ષમાં અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વસંધ્યાએ ‘માતૃભાષા મહોત્સવ‘ યોજાયો હતો જેમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
13 દેશોના શિક્ષણમંત્રી અને મહાનુભાવોએ વર્લ્ડ બેંકની ટીમ સાથે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી.
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સચિવાલય પોઈન્ટ સેવાની 70 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં ઉત્સવો પાછળ રૂપિયા 46 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે
પૂર્વ ધારસભ્ય હર્ષદ વસાવા સહિત 2 હજાર લોકો ભાજપમાં ઘરવાપસી કરી
બજેટ સત્ર સમયે પ્રસિદ્ધ થતા વિવિધ પ્રકાશનો, રાજ્ય સરકારના જાહેર હિસાબો સહિતના વિવિધ વિષયો પર ધારાસભ્યઓને માહિતગાર કર્યા