ગાંધીનગર : દેશ અને વિદેશના ૧૨૫ સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું કરવામાં આવ્યું આયોજન,CM ભુપેન્દ્ર પટેલે કર્યો સંવાદ
રામકૃષ્ણ મિશન-રાજકોટ દ્વારા દેશ અને વિદેશના ૧૨૫ સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
રામકૃષ્ણ મિશન-રાજકોટ દ્વારા દેશ અને વિદેશના ૧૨૫ સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
૭૪માં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર યોજાયેલ પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો પીપલ્સ ચોઈસ એવોર્ડમાં પ્રથમ ક્રમે આવ્યો છે
ભારતીય તટરક્ષક દળના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા ગઇકાલે નિવૃત થતાં તેમને ગાંધીનગર ઓફિસથી શાહી ઠાઠ સાથે વિદાય આપવામાં આવી હતી
ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
ગુજરાત રાજ્યમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આણંદ કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
ગાંધીનગરમાં G20 અંતર્ગત આયોજિત B20 ઇન્ડિયા ઇન્સેપ્શન મીટીંગના અંતિમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સ માટે એક વિશેષ યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં જી 20 સમીટ યોજાય રહી છે ત્યારે વિદેશી ડેલિગેટ્સ માટે અમદાવાદ એરપોર્ટ રિવરફ્રન્ટ અને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે બેનર લગાવવામાં આવ્યા છે.