મહાકુંભના સમાપન બાદ સીએમ યોગીએ કરી ગંગામાં સફાઈ,પીએમ મોદીએ ભક્તોની સેવામાં કોઈ કમી રહી હોય તો માંગી માફી
સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમએ અરેલ ઘાટ પર ઝાડુ મારીને સફાઈ કરી હતી.અને ગંગા નદીમાંથી કચરો બહાર કાઢ્યો હતો.તેમજ ગંગાની પૂજા કરી
સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમએ અરેલ ઘાટ પર ઝાડુ મારીને સફાઈ કરી હતી.અને ગંગા નદીમાંથી કચરો બહાર કાઢ્યો હતો.તેમજ ગંગાની પૂજા કરી
વડોદરા શહેરના સનસીટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ રવિવારે રુદ્રપ્રયાગ ખાતે ગંગા સ્નાન કરી રહ્યા હતા,તે દરમિયાન હાથમાંથી સાંકળ છૂટી જતા ગંગા નદીમાં ડૂબી ગયા છે.
ગંગા નદીના પાણીનું માત્ર ધાર્મિક અને પૌરાણિક મહત્વ નથી. વૈજ્ઞાનિક સંશોધનમાં ગંગા જળ વિશે ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. ગંગોત્રીથી ગંગાસાગર સુધી ગંગામાં કેટલું પ્રદૂષણ વહેતું હોવા છતાં તેની શુદ્ધતા પર કોઈ પ્રશ્ન નથી.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર ગંગા સ્નાનનું અનેરું મહત્વ રહ્યું છે,ત્યારે મૌની અમાવસ્યાના પાવન અવસર નિમિત્તે જનસેલાબ ઉમટી પડ્યો છે,