ભરૂચ: આમોદના સંતરામ મંદિર નજીક આવેલ બગીચો બન્યો ઉજ્જડ, નગરપાલિકાની બેદરકારીના આક્ષેપ
ભરૂચના આમોદના સંતરામ મંદિર નજીક આવેલ બગીચો નગરપાલિકાની જાળવણીના અભાવે ઉજ્જડ બની ગયો છે ત્યારે બગીચાની વહેલી તકે સાફ સફાઈ કરાવવામાં આવે એવી માંગ ઉઠી રહી છે
ભરૂચના આમોદના સંતરામ મંદિર નજીક આવેલ બગીચો નગરપાલિકાની જાળવણીના અભાવે ઉજ્જડ બની ગયો છે ત્યારે બગીચાની વહેલી તકે સાફ સફાઈ કરાવવામાં આવે એવી માંગ ઉઠી રહી છે
ભારે વરસાદને પગલે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડતાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે.
સુરત મનપાના ડ્રાફટ બજેટમાં સુધારો કરી 7286 કરોડ રૂપિયાનો વ્યાપ ધરાવતાં બજેટને મંજુરીની મ્હોર મારી દેવામાં આવી છે.