પંચમહાલ : PM મોદીના હસ્તે રૂ. 885 કરોડથી વધુના ખર્ચે આદિવાસી સમાજને વિકાસ પ્રકલ્પોની ભેટ...
પંચમહાલ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આદિવાસી જન, સેવા, સ્નેહ અને સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આદિવાસી જન, સેવા, સ્નેહ અને સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી 9થી 11 ઓક્ટોબર 2022 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે.
ગુજરાતની જનતાને ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. પીએમ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેનને લીલીઝંડી આપશે
સુરત શહેરની તમામ બીઆરટીએસ બસ અને સીટીમાં આજે બહેનો અને નાના બાળકો માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી.
ફ્રાન્સની સમગ્ર વિશ્વની 10 હજારથી વધુ વૈજ્ઞાનિકોની બનેલી સંસ્થા ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા 100 અવર્સ ઓફ એસ્ટ્રોનોમિની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેર નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી પાલિકાના વિરોધ પક્ષના નેતાએ ચીફ ઓફિસરને ફાયર રિફિલ સિલિન્ડરની ભેટની આપી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.