ગુજરાતગીરસોમનાથ: "આપ"ના નેતા ભગુ વાળાની દુષ્કર્મના ગુનામાં ધરપકડ, યુવતીને ફેમસ બનાવવાના બતાવ્યા હતા સ્વપ્ન ગીર સોમનાથ પંથકના આપના નેતા ભગુવાળા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 25 Sep 2022 17:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: ઉના મામલતદાર કચેરીમાં વિધવા સહાયના નામે મોટું કૌભાડ! વિધવા મહિલાને મળતી રકમ અન્ય વ્યક્તિના ખાતામાં કરાવી ગીર સોમનાથ જિલ્લાની ઉના મામલતદાર કચેરીમાં વિધવા સહાયને લઈને કોઈ મોટી ગડબડ ચાલતી હોય તેવી હકીકતો સામે આવી છે. By Connect Gujarat 04 Sep 2022 16:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: શ્રાવણ માસના અંતિમ દિવસે પ્રભાસ તીર્થમાં પિતૃતર્પણ કરી પુણ્યનું ભાથુ બાંધતા શ્રધ્ધાળુઓ By Connect Gujarat 27 Aug 2022 10:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવરસાદે વિરામ લીધા બાદ ગીર સોમનાથ-તાપીમાં માર્ગોના રિ- સરફેર્સિંગની કામગીરી શરૂ, વડોદરામાં પૂરગ્રસ્તોની મદદે NDRFની ટિમ તૈનાત રાજયમાં માર્ગોનું રિ- સરફેર્સિંગની કામગીરી પુરજોશમાં શરૂ, બંધ થયેલા રસ્તાઓ અંગે જાણ કરવા પ્રશાસનની અપીલ By Connect Gujarat 15 Jul 2022 18:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસૌરાષ્ટ્રના આકાશમાં બની ભેદી ઘટના, ખગોળીય ઘટનાથી લોકોમાં કુતૂહલ સર્જાયું ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં આકાશમાં કુતૂહલ સર્જાયું હતું આકાશમાં ચળકતી વસ્તુ દેખાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું By Connect Gujarat 19 Jun 2022 14:31 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્કના અભાવે દર્દીઓને પારાવાર મુશ્કેલી,આરોગ્ય મંત્રીને પાઠવાયો પત્ર ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્ક ન હોવાના કારણે દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે By Connect Gujarat 08 Jun 2022 12:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ :ગુજરાત કોંગ્રેસનો"સોમનાથથી શંખનાદ", યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ મેદાને ઉતરી સોમનાથ થી શંખનાદ " બેનર હેઠળ યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયાની ટીમ મેદાને ઉતરી છે અને આ માટે સૌરાષ્ટ્ર ઝોનની કાર્ય શિબિર યોજાઈ હતી. By Connect Gujarat 06 Jun 2022 13:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનસોમનાથ મહાદેવ મંદિરને સમુદ્રની ખારી હવા નહીં કરે અસર,જુઓ મંદિરનો કઈ રીતે કરાશે કાયક્લ્પ સોમનાથ મહાદેવના મંદિરને કેમિકલ્સ અસ્તર સહિતના કલર કામ થી મંદિર બે માસ બાદ સુંદર અને અનોખા દર્શનનું સ્થાન બનશે. By Connect Gujarat 05 Jun 2022 15:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ: તાલાલા ગીર પંથકની ખુશ્બુદાર કેસર કેરીની યુ.કે.ની બજારમાં ખુશ્બુ પ્રસરી ગીર પંથકની કેસર કેરી સ્થાનીક બજાર ઉપરાંત હવે દેશના સીમાડા ઓળંગી યુ.કે. (ઇંગ્લેન્ડ)ની બજારમાં ખુશ્બુ પ્રસરાવી રહી છે. By Connect Gujarat 20 May 2022 13:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn