ગાંધીનગર : સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્ત 1,990 ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા...
આઝાદીના અમૃત મહોત્સવમાં દેશના દરેક નાગરિકે આગામી 25 વર્ષમાં અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે.
આઝાદીના અમૃત મહોત્સવમાં દેશના દરેક નાગરિકે આગામી 25 વર્ષમાં અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નોલોજીમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં સ્કેમર્સ લોકોને ટાર્ગેટ કરવા માટે નવા નવા રસ્તાઓ પણ શોધતા રહે છે.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં ઉત્સવો પાછળ રૂપિયા 46 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે
જિલ્લા કલેકટર અતુલ ગોરની બદલી થતાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા વડોદરાના નવા કલેકટર તરીકે બિજલ શાહની નિયુક્તિ કરવામાં આવી હતી,
બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે
અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કરેલા શિયાળુ વાવેતરનું નીલગાય, રોઝ ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ દ્વારા ખેતીપાકનું નિકંદન નીકળી દેતા ખેડૂતોની ફેનસિંગ તારની વાડ દ્વારા પાક રક્ષણની માગ કરી રહ્યા છે.