ગુજરાત આખા રાજ્યમાં યલો એલર્ટ; મહીસાગરમાં મકાન પડતાં ખેડૂતનું મોત હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે, જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આખા રાજ્યમાં આજે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે By Connect Gujarat Desk 29 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ : કૃષિ હવામાન વિભાગ દ્વારા ચોમાસુ 15 દિવસ વહેલા દસ્તક દે તેવી શક્યતા કરી વ્યક્ત,સમુદ્રી કાંઠા વિસ્તારોમાં વરસાદના આપ્યા સંકેત ચોમાસુ સમય કરતા વહેલા દેશે દસ્તક કૃષિ હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આ વર્ષે ચોમાસુ તેના ઔપચારિક સમય કરતા લગભગ 15 દિવસ વહેલુ આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી By Connect Gujarat Desk 27 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: એક દિવસના ઇન્ટરવલ બાદ ફરી વરસાદી માહોલ એક દિવસના વિરામ બાદ ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા 24 કલાકમાં હાંસોટ અને નેત્રંગમાં સૌથી વધુ બે-બે ઇંચ વરસાદ વરસ્યો હતો By Connect Gujarat 04 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ જિલ્લામાં મેઘમહેર, નેત્રંગ પંથકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો ભરૂચના નેત્રંગ પંથકમાં 7 ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે By Connect Gujarat 29 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાયું... સરદાર સરોવર ડેમમાંથી 55 હજારથી 1.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા કાંઠાના ગામોને એલેર્ટ કરાયા By Connect Gujarat 12 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદનો વિરામ, પાલિકાએ હાથ ધર્યું સફાઇ અભિયાન By Connect Gujarat 30 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દ્વારકા : ખંભાળીયા- દ્વારકા હાઇવે ભારે વરસાદના કારણે બંધ, વાહનોની લાગી કતાર By Connect Gujarat 30 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ચોમાસાના અંતિમ ચરણમાં મેઘો અનરાધાર, 100 ડેમ હાઇ એલર્ટ પર ચોમાસાના અંતિમ ચરણમાં વરસાદ મન મુકીને વરસતાં રાજયના મોટા ભાગના ડેમો ભરાય ચુકયાં છે.... By Connect Gujarat 30 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત ઉકાઇ ડેમમાંથી 1.98 લાખ કયુસેક પાણી છોડાતાં તાપી નદીનું જળસ્તર વધ્યું, સુરતમાં એલર્ટ તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાબદા રહેવા સુચના આપવામાં આવી By Connect Gujarat 29 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn