કોવિડ બાદ વધુ એક બીમારી મચાવશે તબાહી, 5 કરોડ લોકોના થઈ શકે છે મોત, જાણો શું કહે છે WHO…..
આ રોગ તે અત્યંત ઘાતક છે અને તેનાથી બચવા માટે વૈજ્ઞાનિકો રસી બનાવવા પર કામ કરી રહ્યા છે
આ રોગ તે અત્યંત ઘાતક છે અને તેનાથી બચવા માટે વૈજ્ઞાનિકો રસી બનાવવા પર કામ કરી રહ્યા છે
પુર અસરગ્રસ્તોને સહાય આપવાની માંગ સાથે કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી કરજણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું
કેનેડા-ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રીલંકાના વિદેશ મંત્રીએ કહ્યું કે કેટલાક આતંકવાદીઓને કેનેડામાં સુરક્ષિત આશ્રય મળી રહ્યો છે.
કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ સહિતના મહાનુભાવો દ્વારા વડોદરા અને દાહોદ વચ્ચે દોડતી નવી મેમુ ટ્રેનનું સિગ્નલ દર્શાવીને પ્રસ્થાન કરવામાં આવ્યુ
17 મુસાફરો ઈજાગ્રસ્ત થતા પોલીસ તાબડતોડ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શામળાજી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયા
ગણેશ ભક્તે દોઢ મહિનાની મહેનત બાદ માટીના દીવામાંથી કળશ બનાવ્યો અને ગણેશની મૂર્તિને નાળિયેરના છાલમાંથી બનાવેલ નારિયેળમાં બિરાજીત કર્યા
તમે મુસાફરી પર જાવ છો તો સૌથી પહેલા તો તમે તમારી દવાને સાચવીને મૂકી રાખો. જેવી કે બેચેની, ઉલ્ટી થવી, માથાનો દુખાવો, જેવી મુશ્કેલીઓ પડી શકે છે.