ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 9 થી 12મા ધોરણ માટે જાહેર કરી સ્કોલરશીપ, વાંચો વર્ષે કોને, કેટલી મળશે સ્કોલરશીપ
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.
ઝાલાવાડ પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં ગ્રામ્ય પંથકમાં પીવાના પાણીના પોકારો શરૂ થયા છે.
ગુનાની આદત ન ધરાવતી વ્યક્તિ પર પાસાનો અમલ ટાળવો અને જથ્થામાં દારૂ ઝડપાવા પર બુટલેગર સામે પગલા લઈને ગુનાહિત ઈતિહાસ ચકાસવો.
વાળના વિકાસ માટે કેળાનો ઉપયોગ કરવાની સૌથી યોગ્ય રીત છે કેળાનો હેર માસ્ક બનાવવો અથવા અન્ય ઘટકો સાથે તેનો ઉપયોગ કરવો.
સેન્સેક્સના 30માંથી 28 શેરો તેજી સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 2 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે
નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો 14 દિવસમાં એક અબજ રૂપિયાનું માનહાનિનું વળતર ચૂકવવામાં નહીં આવે તો આ કેસ કોર્ટમાં જશે
5 વર્ષની દિકરી અને 3 વર્ષનાં દિકરા સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું મહિલાનો પાટી અમદાવાદમાં મજૂરી કામ કરે છે