“રોડ” નહીં, તો “વોટ” નહીં..! : બિસ્માર માર્ગ મુદ્દે ભરૂચ-આમોદ તાલુકાના 5 ગામે ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી
ખખડધજ માર્ગનું સમારકામ નહીં થતાં આમોદ નાયબ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
ખખડધજ માર્ગનું સમારકામ નહીં થતાં આમોદ નાયબ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
ફરજ પરના તબીબે નિરાલી બેનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ વિચિત્ર મોત અંગે મૃતદેહ જામનગર પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.
આજરોજ ફોર્મ પરત ખેંચવાના દિવસે એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું ન હતુ જેના કારણે ભરૂચ બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે
ઓચ્છણ ગામે શાંતિ ડહોળાય નહીં તેને ધ્યાને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ ગોઠવી દેવામાં આવ્યો
મુખ્યમંત્રી જાહેર સભાને સંબોધીને રવાના થતાની સાથે જ 5થી 7 લોકોએ હોબાળો મચાવ્યો હતો
દક્ષિણ ગુજરાત આહિર સમાજનો 24માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર સંદિપ કૌર અને ચૂંટણી ખર્ચ નિરીક્ષક રામ કુમાર યાદવ (IRS) અને પુટ્ટમદૈયા એમ. (IPS)ની પોલીસ ઓબ્ઝર્વર નિમણૂંક કરવામાં આવી