અમદાવાદ : AAPના નેતા-કાર્યકરો પર ગૃહમંત્રીના ઈશારે હુમલો કરાયો હોવાનો ઈશુદાન ગઢવીનો આક્ષેપ
ભાજપના કાર્યકરો અમારા કાર્યકરોને મારતા હતા ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની જોઈ રહી હતી: ઇસુદન ગઢવી આપ નેતા
ભાજપના કાર્યકરો અમારા કાર્યકરોને મારતા હતા ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની જોઈ રહી હતી: ઇસુદન ગઢવી આપ નેતા
ભગવાન પરશુરામની જન્મ જયંતીના ઉપલક્ષમાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી આ ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી
20 વર્ષીય યુવતી મીરાબા સોલંકી એકા એક ગુમ થતા પિતા નિલેશ સોલંકીએ પુત્રી ગુમ થઈ હોવાની ફરીયાદ નોંધાવી હતી.
બાબર-ખડક ગામે 4 વર્ષ અગાઉ એક ફાર્મ હાઉસમાંથી નર અને માદા કાળીયાર હરણ પ્રકરણમાં કોર્ટે 2 આરોપીને રોકડ દંડ સહિત કેદની સજા ફટકારતો હુકમ કર્યો
વર્ગ-1ના ટાઉન પ્લાનર અધિકારી એન.એન.મહેતા અને વર્ગ-3ના પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજયકુમાર હઠીલા બન્ને જાણ 15 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતભરમાં વિવિધ વિભાગોના કર્મચારીઓએ જૂની પેંશન યોજના ફરી લાગુ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન