દિવાળીના તહેવારમાં એસટી. નિગમનો મેગા પ્લાન, રાજ્યભરમાં દોડાવશે વધારાની 2300 બસો...
એસટી નિગમ 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે. જેમાંથી 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે
એસટી નિગમ 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે. જેમાંથી 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે
પત્નીના ચરિત્ર પર ખોટો શક અને વહેમ રાખી પાછળથી દોડી આવેલ પતિ ગૌરાંગ પટેલે તેણીને અંધારામાં ખેંચી જઈ માર મારી પોતાના ખિસ્સામાં રહેલ ચપ્પુ મારી ઈજાઓ પહોંચી હતી
શહેરમાં કરોડો રૂપિયાની ઘારીની ખરીદી સુરતીઓ કરતા હોય છે
કોટ્વાળીયા સમુદાયના ‘જય દેવમોગરા મા ગ્રુપ’ની બહેનોએ ભાગ લીધો હતો.વાંસમાથી બનાવેલી એમની બનાવટોએ પ્રદર્શનમા ખાસ્સું આકર્ષણ જગાવ્યું હતું.
આ ભથ્થું બેઝિક પગારના આધારે હશે. સંશોધિત દર 1 જુલાઈ 2022થી લાગૂ થશે.
ગુરુવારે રાત્રે એક 12 વર્ષનો અને એક 10 વર્ષ નો એમ બે બાળકો દિલ્હીના નોઈડાથી ટ્રેનમાં બેસી નર્મદા જિલ્લાના એકતા નગર રેલવે સ્ટેશનએ ઉતર્યા હતા
સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભરૂચને સાર્થક કરતા ભરૂચ સંત નિરંકારી મિશનના સાધકો દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન કરી સમગ્ર રેલવે સ્ટેશનને સાફ કરી સ્વચ્છ બનાવવામાં આવ્યું
મેટ્રોના બે કોચની બહારના ભાગે TATA જેવું જુદા જુદા કલરોનું લખાણ લખ્યું છે. ઉપરાંત મેટ્રો ટ્રેન વચ્ચેનો ઇલેક્ટ્રિક પોલ પર TAS લખાણ લખ્યું છે.